1 00:00:00,120 --> 00:00:05,450 ડૉ. ઝાકીર નાયક નામક એક વ્યક્તિ છે, જે ઇસ્લામ ધર્મ નાં જાણીતા પક્ષસમર્થક 2 00:00:05,450 --> 00:00:11,110 માં થી એક હતા. હૂં ડૉ. નાયક નાં ચેનલ પર ગયો, અને મેં એમના લોકપ્રિય વીડિઓ માંથી 3 00:00:11,110 --> 00:00:16,750 એક પર ક્લિક કર્યો, જ્યાં એક નવ યુવક એમના કુરાન માં ઉપસ્થિત એક વિસંગતિ નાં 4 00:00:16,750 --> 00:00:21,120 વિષય પ્રશ્ન કરતો હતો. જયારે હું કુરાન પઢતો હતો ત્યારે મેં પણ આ વિસંગતી ને જોયી હતી. 5 00:00:22,150 --> 00:00:28,330 હું તમને આ કુરાન નાં અમુક આયત વાંચી ને સમ્ભ્યાલાવું છુ. કુરાન ના સુરહ 2, આયત 62 માં 6 00:00:28,330 --> 00:00:34,940 કહ્યું છે, "નિઃસંદેહ જે ઈમાન લાવ્યા છે, તથા યહુદીઓ છે, ઈસાઈ છે કે સાબીઓ છે, આ લોકોમાંથી જે પણ અલ્લાહ અને અંતિમ 7 00:00:34,940 --> 00:00:39,120 દિવસ ઉપર ઈમાન લાવશે અને નેક કામો કરશે તે તેનો ભલો બદલો પોતાના પાલનહાર પાસેથી અવશ્ય મેળવશે 8 00:00:39,120 --> 00:00:42,600 અને તેમને કોઈ ભય કે દુ:ખનું કારણ નહિ હોય." 9 00:00:42,609 --> 00:00:47,070 તો એનો અર્થ એ છે કે, "સાંભળો તમે ઈસાઈ, યહૂદી, સાબીઓ આદિ કે કઈ પણ કેમ ના હોય - જ્યાં સુધી 10 00:00:47,070 --> 00:00:51,070 તમે ઈશ્વર માં વિશ્વાસ, સારા કર્મ કોરો છો, અને અંતિમ દિવસ માં વિશ્વાસ કરો છો, ત્યાં સુધી તમને કયામત 11 00:00:51,070 --> 00:00:56,339 નાં દિવસ થી ડરવાની જરૂરત નથી," પરંતુ પછી, સુરહ 3, આયત 86, માં કહ્યું છે, અને જે કોઈ ઇસ્લામ સિવાય 12 00:00:56,339 --> 00:01:01,729 વીજ દીનની શોધમાં છે તેના તરફથી કદાપિ તે સ્વીકારવારમાં આવશે નહિ. અને આખેરતમાં તે નુકસાન 13 00:01:01,729 --> 00:01:08,720 ભોગ્નારો હશે. પછી, સુરહ 5, આયત 89 માં કહ્યું છે બેશક જે લોકો ઈમાન લાવ્યા છે, 14 00:01:08,720 --> 00:01:13,850 તથા યહૂદી છે, તથા સાબી છે, તથા ઈસાઈ છે, તેઓ જે અલ્લાહ ઉપર અને અંતિમ દિવસ ઉપર 15 00:01:13,850 --> 00:01:17,750 કોઈ ભય નથી અને ન તેમને કોઈ દુખ આવશે." 16 00:01:17,750 --> 00:01:21,410 તો, કયું સાચું છે? કોઈ જગ્યા એ તમે કહો છો કે ," યદી તમે ઇસાય,યહૂદી, અથવા 17 00:01:21,410 --> 00:01:25,910 પછી સાબયી છો, અને તમે ઈશ્વર માં વિશ્વાસ કરો, સારા કર્મ કરો, અને અંતિમ દિવસ 18 00:01:25,910 --> 00:01:29,210 માં વિશ્વાસ રાખતા હોવ, તો તમને ડરવાની જરૂર નથી." અને કોઈ જગ્યા પર કહે છે કે,"જુવો યદી તમે પેગમ્બર 19 00:01:29,210 --> 00:01:34,470 મોહમ્મદ પર વિશ્વાસ નથી કરતા હોવ, અને યદી તમે ઇસ્લામ નાં સિવાય બીજા કોઈ ધર્મ તલબ કરતા હોવ, તો તમે થય જશો." 20 00:01:34,470 --> 00:01:41,690 ડૉ. નાયક ને આ પ્રશ્ન પૂછ્યો અને એના ઉત્તર માં એમને સ્પષ્ટ રૂપ માં અસત્ય ની મદદ લીધી. 21 00:01:41,690 --> 00:01:46,120 એમને કુરાન માં હાજીર એક જબરદસ્ત વિસંગતિ નો સામનો કરવો પડ્યો, જે એક અસત્ય પુસ્તક છે, 22 00:01:46,120 --> 00:01:49,370 એટલા માટે એ આ સ્પષ્ટ અસત્ય બોલી દે છે. આ એ છે જે એમને એ નવયુવક ને કહ્યું: 23 00:01:49,370 --> 00:01:53,580 ડૉ. ઝાકીર નાયક એ કુરાન નાં સુરાહ અલ- બકરી અધ્યાય 3 આયત 62 થી ક્વોટ કરે છે, 24 00:01:53,580 --> 00:01:58,440 કે જે પણ અલ્લાહ અને અંતિમ દિવસ પર ઈમાન રાખે છે, ભલે એ યહૂદી, ઈસાઈ 25 00:01:58,440 --> 00:02:06,240 અથવા પછી સબાઈ છે, એમને નાં તો કોઈ દર હશે અને એવા લોકો ને પુરસ્કૃત 26 00:02:06,240 --> 00:02:11,769 પણ કરાશે. આવીજ એક વાત સુરાહ આધ્યાય 6 માં પણ દોહરાવી ગઈ છે. મારા ભાઈ, પૂછી રહ્યા છે કે અહિયાં કેમ આ વાત 27 00:02:11,769 --> 00:02:16,799 નો ઉલ્લેખ નથી કે અમને પયગંબર પર વિશ્વાસ કરવો જોઇએ. મારા ભાઈ, જો તમે આ પ્રકાશિત વાક્ય ના સંદર્ભ ને વાંચશો, 28 00:02:16,799 --> 00:02:21,060 તો તમે જાણી શોકશો, કે લોકો પયગંબર ની પાસે આવ્યા અને કહ્યું, "અમે લોકો યહૂદી છીએ, અમે 29 00:02:21,060 --> 00:02:25,329 ઇસ્સાઈ છીએ, અમે સાબઈ છીએ - શું અલ્લાહ અમને માફ કરી દેશે?" આના જ સંદર્ભ માં આ ઉત્તર 30 00:02:25,329 --> 00:02:30,530 આપ્યો છે કે, તમે ભલે કોઈ પણ હોય, ભલે તમે પેહલે થી યહૂદી અથવા ઈસાઈ 31 00:02:30,530 --> 00:02:35,689 અથવા પછી સાબઈ હોય, જ્યાં સુધી તમે અલ્લાહ અને અંતિમ દિવસ પર વિશ્વાસ રાખો છો તમે પુરુસ્કૃત થશો. 32 00:02:35,689 --> 00:02:39,700 આનો મતલબ એ નથી કે આજે જે વ્યક્તિ કહે છે કે હું ઈસાઈ છું, અને એપણ માનતો હોય કે ઈશુ મસીહ 33 00:02:39,700 --> 00:02:41,920 જ પરમેશ્વર છે, તો એ સ્વર્ગ માં જશે. નહિ, એનો મતલબ એવો બિલકુલ નથી. 34 00:02:41,920 --> 00:02:45,010 યુવક: નહિ, મારી વાતો ને સાબિત કરવા માટે, મારી પાસે કુરાન નાં 2 આયત છે, કે યાદી તમે અલ્લાહ માં વિશ્વાસ રાખો છો, 35 00:02:45,010 --> 00:02:48,409 અને સારા કર્મ કરો છો, અને અંતિમ દિવસ માં પણ ઈમાન રાખો છો, તો તમને એ દિવસે પણ કોઈ થી ડરવાની જરૂર નથી. 36 00:02:48,409 --> 00:02:51,579 ડૉ. ઝાકીર નાયક: 2 આયત, પરંતુ આ આયત નો સંદર્ભ શું છે? 37 00:02:51,579 --> 00:02:52,420 યુવક: એ મને નથી ખબર. 38 00:02:52,420 --> 00:02:55,969 ડૉ. ઝાકીર નાયક: આ આયતો નો સંદર્ભ એ છે કે જયારે લોકો નબી મોહમ્મદ (એના પર શાંતિ બની રહે) ની પાસે 39 00:02:55,969 --> 00:03:00,870 આવી પોહુચ્યા અને કહયું કે ઇસ્લામ ને સ્વીકારવાની ઈચ્છા છે, મતલબ પેહલા અમે યહૂદી અને ઈસાઈ ધર્મ ને માનતા હતા..." 40 00:03:00,870 --> 00:03:03,879 ત્યારે આને આયાત માં કહ્યો હોતો... સંદર્ભ મહત્વપૂર્ણ હોય છે. 41 00:03:03,879 --> 00:03:08,219 આ એક સ્પષ્ટ અસત્ય છે.એ નવ યુવા જે ડૉ. નાયક સાથે વાત કરતો હતો, આ આયતો નો 42 00:03:08,219 --> 00:03:13,129 સંદર્ભ નતો જાણતો, પણ હું આનો સંદર્ભ જાણું છું કારણ કે મેં કુરાન ની એક કોપી 43 00:03:13,129 --> 00:03:18,810 મારા હાથો માં લઈને રાખી છે,અને તમે ઇસાય, યહૂદી, અને સાબય ના માટે 44 00:03:18,810 --> 00:03:24,359 આપેલ બંને સંદર્ભ ને જોય શકો છો, એવો કોઈ સંદર્ભ નથી અહી. સંદર્ભ શબ્દ નો મતલબ કોઈ 45 00:03:24,359 --> 00:03:30,239 વિષય ઠીક પેહલા અને પછી શું છે. તમે જોય શકો છો કે અહી એવું કઈ પણ નથી લખ્યું 46 00:03:30,239 --> 00:03:34,599 કે લોકો એમની પાસે જઈને ને એમના પેહલા એફિલિએશન નાં વિષય પ્રશ્ન કરી રહ્યા છે. 47 00:03:34,599 --> 00:03:40,409 આ એક સફેદ અસત્ય છે, ડૉ. નાયક કુરાન ને લઈને લોકો માં અજ્ઞાનતા નો લાભ લઇ રહ્યા છે. એમને 48 00:03:40,409 --> 00:03:45,849 ત્યાં ઉપસ્થિત મુસલમાનો માંથી બહુ વાહવાહી મળે છે, પરંતુ આવો કોઈ સંદર્ભ છે જ નહિ. 49 00:03:45,849 --> 00:03:50,329 સાથે જ, આ એ પણ નહિ કેહતા કે આ લોકો ઇસાય હતા. અહી સ્પષ્ટ રૂપ માં કેહવાયું છે ,"જે લોકો યહૂદી, 50 00:03:50,329 --> 00:03:56,790 ઇસાય અને સાબય ધર્મ નો પાલન કરે છે,"વર્તમાન કાલ," જે બી ઈશ્વર અને 51 00:03:56,790 --> 00:04:00,329 અંતિમ દિવસ માં આસ્થા રાખે છે અને સારા કર્મ કરે છે, એ લોકો ઈશ્વર દ્વારા પરસ્કૃત કરવા માં આવશે, 52 00:04:00,329 --> 00:04:05,260 અને એમને ના તો કોઈ ડર હશે અને ના તો એ દુ:ખી હશે." અહી એ નથી કહ્યું કે પૂરબ માં યહૂદી અથવા ઇસાય હતા. 53 00:04:05,260 --> 00:04:10,480 આ એક નિર્લજ્જતા રૂપ થી બોલેલું અસત્ય છે,અને ડૉ. નાયક એક જુઠા યક્તિ છે. કુરાન અસત્ય થી ભરેલ પુસ્તક છે, 54 00:04:10,480 --> 00:04:15,819 તો દેખીતી વાત છે સસત્ય થી ભરેલ પુસ્તક ને બચવા માટે, તમને અસત્ય બોલવું જ પડશે, અને ડૉ. નાયક 55 00:04:15,819 --> 00:04:19,720 પણ આવું જ કરી રહ્યા છે, જેમ કે મેં તમારી બધાની સામે સાબિત કર્યું. 56 00:04:19,720 --> 00:04:24,370 તમે જાતે જ કુરાન માં જુવો કે જે સંદર્ભ નાં વિષય અહી વાત કરી છે એ અહી છે કે નહિ. 57 00:04:24,370 --> 00:04:31,210 નથી. બુસ આ જ સત્ય છે, પવિત્ર બાઈબલ, યીશું મસીહ જ, સત્ય છે, અને 58 00:04:31,210 --> 00:04:33,900 જીવન છે. એમના સિવાય બીજા કોઈ વ્યક્તિ અમારા પિતા નાં હોય શકે.